Friday, July 11, 2025
  • About us
  • Advertise with us
  • Careers
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News
  • Login
  • Register
No Result
View All Result
Divya Sardar - Gujarati Newspaper of Gujarat
Home International

યુનુસ સરકારે શેખ હસીનાનો પાસપોર્ટ રદ કર્યો: જુલાઈ હિંસા કેસમાં ધરપકડ વોરંટ પણ જાહેર; ભારતે હસીનાના વિઝા લંબાવ્યા

Divya Sardar by Divya Sardar
January 8, 2025
in International
250 2
0
યુનુસ સરકારે શેખ હસીનાનો પાસપોર્ટ રદ કર્યો:  જુલાઈ હિંસા કેસમાં ધરપકડ વોરંટ પણ જાહેર; ભારતે હસીનાના વિઝા લંબાવ્યા
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on TwitterShare on Whatapp

Related posts

R Praggnanandhaaને થયો ફાયદો, ભારત માટે હાંસલ કર્યું સર્વોચ્ચ રેન્કિંગ

R Praggnanandhaaને થયો ફાયદો, ભારત માટે હાંસલ કર્યું સર્વોચ્ચ રેન્કિંગ

July 3, 2025
‘આતંકવાદના એપી સેન્ટર હવે સુરક્ષિત નથી’:  SCO બેઠકમાં રાજનાથે કહ્યું- બેવડા ધોરણો ધરાવતા દેશોની ટીકા થવી જોઈએ; મિટિંગમાં PAKનાં રક્ષામંત્રી પણ હાજર હતા

‘આતંકવાદના એપી સેન્ટર હવે સુરક્ષિત નથી’: SCO બેઠકમાં રાજનાથે કહ્યું- બેવડા ધોરણો ધરાવતા દેશોની ટીકા થવી જોઈએ; મિટિંગમાં PAKનાં રક્ષામંત્રી પણ હાજર હતા

June 26, 2025


ઢાકા7 મિનિટ પેહલા

  • કૉપી લિંક

​​​​​​બાંગ્લાદેશની યુનુસ સરકારે મંગળવારે જુલાઇમાં થયેલી હિંસા મામલે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સહિત 97 લોકોના પાસપોર્ટ રદ કર્યા છે. હસીનાનો પાસપોર્ટ રદ થયાના થોડા સમય બાદ ભારત સરકારે તેના વિઝા લંબાવ્યા હતા. આથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત હસીનાને બાંગ્લાદેશ મોકલશે નહીં.

આ પહેલા 6 જાન્યુઆરીએ બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલે તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. ટ્રિબ્યુનલે હસીનાને 12 ફેબ્રુઆરી સુધીમાં પોતાની સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. બાંગ્લાદેશની વચગાળાની સરકારે હસીનાને ડિપોર્ટ કરવા સરકારને વિનંતી પણ કરી છે.

બાંગ્લાદેશના સ્વતંત્ર તપાસ પંચના વડા મેજર જનરલ ફઝલુર રહેમાનનું કહેવું છે કે જો ભારત શેખ હસીનાને ડિપોર્ટ નહીં કરે તો પંચ ભારત આવીને તેમની પૂછપરછ કરવા તૈયાર છે.

બાંગ્લાદેશમાં ગયા વર્ષે અનામત મર્યાદા વધારવામાં આવ્યા બાદ શેખ હસીના વિરુદ્ધ હિંસક વિરોધ શરૂ થયો હતો. જુલાઈમાં પ્રદર્શનનો ફોટો.

બાંગ્લાદેશમાં ગયા વર્ષે અનામત મર્યાદા વધારવામાં આવ્યા બાદ શેખ હસીના વિરુદ્ધ હિંસક વિરોધ શરૂ થયો હતો. જુલાઈમાં પ્રદર્શનનો ફોટો.

હત્યામાં સામેલ હોવાના કારણે હસીના સહિત 75 લોકોના પાસપોર્ટ રદ કર્યા

બાંગ્લાદેશની સરકારી સમાચાર એજન્સી BSSના જણાવ્યા અનુસાર, યુનુસના પ્રવક્તાએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું કે પાસપોર્ટ વિભાગે બળજબરીથી ગુમ કરવામાં આવેલા 22 લોકોના પાસપોર્ટ રદ કરી દીધા છે, જ્યારે શેખ હસીના સહિત 75 લોકોના પાસપોર્ટ જુલાઈમાં થયેલી હત્યાઓમાં તેમની સંડોવણી માટે રદ કરવામાં આવ્યા છે.

ખરેખરમાં, 5 ઓગસ્ટે ઉથલપાથલ બાદ શેખ હસીનાએ ભાગીને ભારતમાં આશરો લીધો હતો. ત્યારથી તેઓ અહીં જ છે. બાંગ્લાદેશમાં બળવા પછી બનેલી યુનુસ સરકારે હસીના વિરુદ્ધ હત્યા, અપહરણથી લઈને દેશદ્રોહ સુધીના 225થી વધુ કેસ નોંધ્યા છે.

શેખ હસીના 5 ઓગસ્ટની સાંજે તેની બહેન સાથે ઢાકાથી ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર પહોંચ્યા હતા.

શેખ હસીના 5 ઓગસ્ટની સાંજે તેની બહેન સાથે ઢાકાથી ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર પહોંચ્યા હતા.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યાર્પણ કરાર શું છે?

વર્ષ 2013ની વાત છે. ભારતના નોર્થ-ઈસ્ટના ઉગ્રવાદી જૂથના લોકો બાંગ્લાદેશમાં છુપાયેલા હતા. સરકાર તેમને બાંગ્લાદેશમાં શરણ લેતા રોકવા માંગતી હતી. તે જ સમયે બાંગ્લાદેશના પ્રતિબંધિત સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીનના લોકો ભારતમાં છુપાયેલા હતા. આ સમસ્યાનો સામનો કરવા માટે બંને દેશોએ પ્રત્યાર્પણ કરાર કર્યો હતો.

આ અંતર્ગત બંને દેશ એકબીજાના સ્થળોએ આશરો લઈ રહેલા ભાગેડુઓને પરત કરવાની માંગ કરી શકે છે. જો કે, આમાં એક પેચ છે કે ભારત રાજકીય રીતે સંબંધિત કેસમાં કોઈ વ્યક્તિને પ્રત્યાર્પણ કરવાનો ઇનકાર કરી શકે છે, પરંતુ જો તે વ્યક્તિ વિરુદ્ધ હત્યા અને અપહરણ જેવા ગંભીર કેસ નોંધવામાં આવે છે, તો તેના પ્રત્યાર્પણને રોકી શકાય નહીં.

ઢાકા ટ્રિબ્યુન અનુસાર, આ સમજૂતી બદલ બાંગ્લાદેશે 2015માં યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ અસમના નેતા અનુપ ચેટિયાને ભારતને સોંપ્યો હતો. ભારતે પણ અત્યાર સુધીમાં બાંગ્લાદેશના ઘણા ભાગેડુઓને પાછા મોકલ્યા છે.

કરારમાં 2016ના સુધારા મુજબ, પ્રત્યાર્પણની માંગ કરનાર દેશને ગુનાનો પુરાવો આપવાની પણ જરૂર નથી. આ માટે કોર્ટ દ્વારા જાહેર કરાયેલ વોરંટ પૂરતું છે.

અનામત વિરુદ્ધના આંદોલને ઉછલપાછલ કરી હતી

ગયા વર્ષે, 5 જૂને, હાઇકોર્ટે બાંગ્લાદેશમાં નોકરીઓમાં 30% ક્વોટા સિસ્ટમ લાગુ કરી હતી, જેના પછી ઢાકાની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા. આ અનામત સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોને આપવામાં આવી રહી હતી.

જ્યારે આ આઅનામત નાબૂદ કરવામાં આવ્યું, ત્યારે વિદ્યાર્થીઓએ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ શરૂ કરી. થોડી જ વારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકો વડાપ્રધાન અને તેમની સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા.

આ વિરોધના બે મહિના પછી 5 ઓગસ્ટે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું અને બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા. આ પછી વચગાળાની સરકાર બની હતી.



Source link

Tags: Bangladesh passportSheikh Hasina VisaSheikh HasinaPassport

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe

Search

No Result
View All Result

Recent News

શનાયા કપૂર તેની ડેબ્યૂ ફિલ્મ માટે ટ્રોલ થઈ:  ‘આંખો કી ગુસ્તાખિયા’માં તેની એક્ટિંગને ખરાબ ગણાવી ; યુઝર્સે કહ્યું કે શનાયા કરતા​​​​​​​ અનન્યા પાંડે સારી

શનાયા કપૂર તેની ડેબ્યૂ ફિલ્મ માટે ટ્રોલ થઈ: ‘આંખો કી ગુસ્તાખિયા’માં તેની એક્ટિંગને ખરાબ ગણાવી ; યુઝર્સે કહ્યું કે શનાયા કરતા​​​​​​​ અનન્યા પાંડે સારી

July 11, 2025
‘નોકઆઉટ ડિજિટલ ફ્રોડ’ કેમ્પેઈન:  બજાજ ફાયનાન્સનું અમદાવાદમાં સાયબર સુરક્ષા જાગૃતિનું અનોખું અભિયાન

‘નોકઆઉટ ડિજિટલ ફ્રોડ’ કેમ્પેઈન: બજાજ ફાયનાન્સનું અમદાવાદમાં સાયબર સુરક્ષા જાગૃતિનું અનોખું અભિયાન

July 11, 2025
ભારતની પહેલી AI જનરેટેડ ફિલ્મ ગુજરાતીમાં બનશે:  ‘ધ ઇસ્કોન બ્રિજ’ સત્યઘટના પર પ્રેરિત હશે, તાજેતરમાં જ ફિલ્મનું મુહૂર્ત કરવામાં આવ્યું

ભારતની પહેલી AI જનરેટેડ ફિલ્મ ગુજરાતીમાં બનશે: ‘ધ ઇસ્કોન બ્રિજ’ સત્યઘટના પર પ્રેરિત હશે, તાજેતરમાં જ ફિલ્મનું મુહૂર્ત કરવામાં આવ્યું

July 11, 2025

Facebook Twitter Youtube Instagram
Divya Sardar - Gujarati Newspaper of Gujarat

Divya Sardar Gujarati News brings you the latest and live news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati.

Recent News

  • શનાયા કપૂર તેની ડેબ્યૂ ફિલ્મ માટે ટ્રોલ થઈ: ‘આંખો કી ગુસ્તાખિયા’માં તેની એક્ટિંગને ખરાબ ગણાવી ; યુઝર્સે કહ્યું કે શનાયા કરતા​​​​​​​ અનન્યા પાંડે સારી
  • ‘નોકઆઉટ ડિજિટલ ફ્રોડ’ કેમ્પેઈન: બજાજ ફાયનાન્સનું અમદાવાદમાં સાયબર સુરક્ષા જાગૃતિનું અનોખું અભિયાન
  • ભારતની પહેલી AI જનરેટેડ ફિલ્મ ગુજરાતીમાં બનશે: ‘ધ ઇસ્કોન બ્રિજ’ સત્યઘટના પર પ્રેરિત હશે, તાજેતરમાં જ ફિલ્મનું મુહૂર્ત કરવામાં આવ્યું

Our Newsletter

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.
Top Up PayPal BCA Tenda kerucut malang Home Lift

Welcome Back!

Sign In with Facebook
OR

Login to your account below

Forgotten Password? Sign Up

Create New Account!

Sign Up with Facebook
OR

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Gujarat
    • Ahmedabad
    • Surat
    • Rajkot
    • Saurashtra
    • Banaskantha
    • Sabarkantha
    • Panchmahal
  • National
    • International
  • Politics
  • Business
  • Sports
  • Entertainment
  • More
    • Health
    • Life Style & Fashion
    • Astro
    • Religious
    • Science & Technology
  • E-paper
    • Hindi News

© 2017 Divya Sardar - DivyaSardar newsPaper by DivyaSardar.
Top Up PayPal BCA Tenda kerucut malang Home Lift

  • Login
  • Sign Up
This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.
Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?