4 મિનિટ પેહલા
- કૉપી લિંક
સારા ઇરાદા સાથે કરવામાં આવેલું કામ લાંબા ગાળાના ફાયદા આપે છે. જો કામ કરતી વખતે ઈરાદા સારા ન હોય તો સફળતા મળ્યા પછી પણ તમને શાંતિ નહીં મળે. વ્યક્તિએ હંમેશા એવું કામ કરવું જોઈએ જેનાથી બીજાને પણ ફાયદો થાય.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…