સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં એક મહિલા છેલ્લા ઘણાં વર્ષોથી ભીખ માંગીને ઘરનું ગુજારણ પૂરું કરતા હતા. તેમના પતિનું અવસાન થતા છેલ્લા દસ વર્ષથી લાભુબેન નામના મહિલા ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને કરદાર ગુલ્ફીવાળી ગલીમાં રોડ પર રહેતા હત
.
હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો દ્વારા અંતિમ ક્રિયામાં સાથે રહીને ધ્રાંગધ્રા શહેરમાં ભાઈચારાનોનો સંદેશો પાઠવ્યો હતો. ધાંગધ્રા શહેરમાં ગિરનારી ગ્રુપ અને મુસ્લિમ સમાજના લોકો દ્વારા હિન્દુ બેનની અંતિમ ક્રિયાવિધિ કરી માનવતાની મહેંક પ્રસરાવવામાં આવી હતી.