ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામે તળાવમાં ન્હાવા પડેલા કેટલાક બાળકો પૈકી બે બાળકો ડૂબી જતા બંનેના મોત થયા છે આ બનાવના પગલે સિહોર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ ઢળતી બપોરે આંબલા ગામે દેવીપુજક વાસમા
.
જેમાં લોકો એ તળાવમાં ડૂબી ગયેલ બાળક તથા બાળાની લાશ બહાર કાઢી સોનગઢ પોલીસ ને હવાલે કરતાં પોલીસે લાશનો કબ્જો લઈ સ્થળ પર પંચનામું કરી લાશને પીએમ માટે સિહોર સરકારી હોસ્પિટલમાં મોકલી હતી, આ ઘટનાને પગલે દેવીપુજક સમાજમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યુ હતું.