55 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજથી એટલે કે 3જી ઓક્ટોબરથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં 9 દિવસ સુધી વિવિધ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનો દરેક દિવસ એક અલગ શક્તિ અને સિદ્ધિનું પ્રતીક છે. લોકો તમામ દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા અને જીવનમાં સુખ-સમૃદ્ધિ જેવી તમામ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે વ્રત રાખે છે.