3 કલાક પેહલા
- કૉપી લિંક
નવ દિવસ સુધી ચાલતા દેવી આરાધના પર્વ શારદીય નવરાત્રિનો ગુરુવારથી પ્રારંભ થયો છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન, દેવીના ભક્તો પૂજાની સાથે ઉપવાસ પણ રાખે છે. આ દરમિયાન કરવામાં આવતા મંત્ર જાપ, પૂજા અને ઉપવાસ કરવાથી ધાર્મિક લાભની સાથે સ્વાસ્થ્ય લાભ પણ મળે છે.
આ સમાચારમાં જાણો નવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે, નવરાત્રિ દરમિયાન કઈ દેવીની પૂજા કરવાથી શું ફાયદો થાય છે, વર્ષમાં કેટલી વાર નવરાત્રિ આવે છે, દેવી પૂજાની સાથે ઉપવાસ કેમ કરવો જોઈએ