- Gujarati News
- Dharm darshan
- Today Is Dussehra: Myths And Truths Associated With Ravana
8 મિનિટ પેહલા
-
કૉપી લિંક
આજે (12 ઓક્ટોબર) દશેરા છે. રાવણ વિશે એવી ઘણી માન્યતાઓ છે જે સત્યથી સંપૂર્ણપણે અલગ છે. જેમ કે કેટલાક લોકો માને છે કે રાવણ ખૂબ સારો ભાઈ હતો, તેણે તેની બહેન શૂર્પણખાનો બદલો લેવા માટે સીતાનું અપહરણ કર્યું. એક પૌરાણિક કથા એવી પણ છે કે રાવણ સ્ત્રીઓનું સન્માન કરતો હતો, તેથી તેમણે સીતાને સ્પર્શ કર્યો ન હતો.
વાંચો આવી જ કેટલીક ખાસ માન્યતાઓ અને તેનું સત્ય…
દશેરા સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… ‘રામ બાણ વાગ્યા હોય તે જાણે…’:બ્રાહ્મણ પુત્ર હોવા છતાં શ્રાપને કારણે હણાયો રાવણ, રામેશ્વરમાં શ્રીરામે ‘બ્રહ્મહત્યા’નું પાપ ધોયું
.