એક જ નંગ કોઇને લાભ કરે અને કોઇને નુકસાન. સાચા નંગ અને રત્નના કારણે કોઇ સંસાર સાગર તરી જાય અને કોઈનું વહાણ કિનારે જ ડુબી જાય. માણેક પહેરો કે નીલમ,પોખરાજ પેહરવું કે પન્ના? સાચા રત્નોની પરખ અને નંગની પસંદ જીવનમાં હરખ અને રંગ લાવે છે. પ્રતિકૂળ નંગ-રત્ન જીવનને વ્યાકુળ બનાવે છે. સફળતાના રંગને માણવા સાચું નંગ કે રત્ન શ્રેષ્ઠ બુદ્ધિનો ઉપયોગ કરી ધારણ કરવું. તમારા ભાગ્યોદય સંદર્ભે તમારી વ્યક્તિગત જન્મ કુંડળીના આધારે હાથની આંગળી પર કયું નંગ કે રત્ન ધારણ કરવું તેની વિશેષ વાત આ વીડિયોમાં ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉ.પંકજ નાગર કરે છે.
Source link