અમદાવાદ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
નરોડાની સહજાનંદ વિદ્યાલયમાં માર્ચ-2024ની બોર્ડ પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહના 28 વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ ગુણ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના આ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને સન્માન સ્વરૂપે શાળાના વ્યવસ્થાપન દ્વારા રૂ. 21,000/- ના રોકડ