34 મિનિટ પેહલા
- કૉપી લિંક
દુષ્ટતા નાની હોય કે મોટી, કોઈપણ વ્યક્તિનો નાશ કરી શકે છે. જો તમારે જીવનમાં સુખ અને શાંતિ જોઈતી હોય તો આ પાંચ બુરાઈઓ – લોભ, ભય, આળસ, ક્રોધ અને ઉતાવળને જલદી છોડી દો. આ દુષણોને કારણે મન વ્યગ્ર રહે છે અને આપણે યોગ્ય સમયે સાચા-ખોટાનો નિર્ણય કરી શકતા નથી.
અહીં જાણો આવા જ કેટલાક સુવિચાર…