કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્ત્વ હેઠળ વેરાવળનાં ઉંબા ગામમાં ગૌચરની જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
.
વેરાવળ તાલુકાના ઊંબા ગામે ગૌચરની જમીન ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં દબાણદાર લલીત લખન ફોફડી દ્વારા કરવામાં આવેલ અંદાજે એક કરોડ રૂપિયાની અંદાજે 5 વીઘા જમીન પરનું દબાણ ખુલ્લું કરવામાં આવેલ હતું.આમ ગીર સોમનાથ જિલ્લામાં દબાણ હટાવો ઝુંબેશ યથાવત રાખવામા આવી છે.
_photocaption_સરકારી જમીન પર થયેલુ દબાણ દૂર કરવામાં આવ્યું.} તસ્વીર. દેવાભાઈ રાઠોડ*photocaption*