અમદાવાદ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલ સનહેરિટેજ સોસાયટીમાં નવમા નોરતે માઁ નવદુર્ગાના સાક્ષાત નાની બાળાઓના સ્વરૂપની પૂજા અને અર્ચના કરવામાં આવી અને ગરબા પછી માઁને વસમી વિદાય આપવામાં આવી અને આવતા વર્ષે ફરી પધારવા પ્રાથના કરવામાં આવી.