સમગ્ર બનાવને લઈને મળતી માહિતી અનુસાર, બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગત મોડી રાત્રે મેઈન બજારમાં કિરીટકુમાર શાહ નામના વ્યક્તિને રાણપુરના દિનેશભાઈ કાનજીભાઈ મકવાણા, દિપકભાઈ દિનેશભાઈ મકવાણા, ગુલાબનબી યુનુસભાઈ પટેલીયા જાહેરમાં તમંચો લઈને આવી અગાઉ થયેલી ઝઘ
.
સમગ્ર બનાવને પગલે બોટાદ એલ.સી.બી.પોલીસ પણ રાણપુર ખાતે દોડી આવી હતી. જ્યારે રાણપુર પોલીસમા ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા રાણપુર પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. રાણપુર શહેરમાં ગત રાત્રિના બનેલી ઘટના અનુસંધાને બોટાદ ડિવાયેસપી મહર્ષિ રાવલે મીડિયાને માહિતી આપી હતી.