અમદાવાદ2 મિનિટ પેહલા
- કૉપી લિંક
નાના ચિલોડા વિસ્તારમાં આવેલ સમય રેસીડેન્સી માં રહેતા દરેક સભ્યોએ રસ પૂર્વક માતાજીની માંડવી માં અંબે નો ચાચર ચોક શણગાર્યો છે અને આખી સોસાયટીને પણ લાઈટોથી શણગારી દેવામાં આવી છે.નવરાત્રી ના પ્રથમ દિવસે ખૂબ જ ધામધૂમથી માતાજીની ચાચર ચોકમાં સ્થાપના કરવામાં