અમદાવાદ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દહેગામ નગર દ્વારા પથ સંચલનનું આયોજન 29 સપ્ટેમ્બર 2024, રવિવારના રોજ કરવામાં આવ્યું, જેમાં 193 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે આયોજિત સાર્વજનિક કાર્યક્રમમાં સંબોધન કરતા ઉર્જીતભાઈ શુક્લે (વિભાગ કાર્યવાહ, ગાંધીનગર વિભાગ, રા.સ
.