કુલદીપ માઢક 20 સપ્ટેમ્બરનો દિવસ સિનેમા દિવસ તરીકે ઉજવાશે. આજે ભલે સિનેમાઘરોના વળતા પાણી થયા હોય પણ એક સમય એવો હતો જ્યારે ચોતરફ ટોકીઝની બોલબાલા હતી. સિનેમા અગાઉ નાટકોનો જમાનો હતો ત્યારે નાટ્ય મંડળીના કલાકારોને દેશમાં સૌથી પહેલા જુનાગઢના નવાબે મકાન અન
.
પહેલાના વખતમાં ફિલ્મ 25થી 50 વીક સુધી ચાલતી હતી
સિનેમાઘરોની શરૂઆત થઇ ત્યારના વખતમાં મોગલે આઝમ, મધર ઇન્ડિયા, કુરબાની સહિતના પિકચરો ગોલ્ડન જ્યુબીલી (50 વીક), સિલ્વર જ્યુબીલી (25 વીક) ચાલતા હતા. ત્યારે ટિકિટના દર 30 પૈસા, 50 પૈસા પછી બે- અઢી રૂપિયા હતા. જ્યારે હાલમાં પિકચર માંડ એકથી બે અઠવાડિયા ચાલે છે સામે ટીકીટના દરો 150- 200થી વધુ છે. > નરેન્દ્રભાઈ સોની, ગુજરાતી ફિલ્મના સર્જક