અમદાવાદ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
સદગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ – મણીનગર – અમદાવાદ દ્વારા સંતો અને હરિભક્તો બદ્રીનાથની યાત્રાએ ગયા હતા અને ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી