ભરૂચ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભરૂચના મહોમદપુરા વિસ્તારમાં આવેલી ભરૂચ જિલ્લા ખેતીવાડી ઉત્પન બજાર સમિતિમાં દુકાનોની ઉપર બનાવેલી દુકાનની દીવાલ ગતરોજ રાત્રીના ધરાશાયી થઈ હતી. જેના કારણે વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે. માત્ર આઠ મહિના પહેલા જ બનેલી આ દુકાનોની દીવાલ ધરાશાયી થતાં વેપારીઓ