- Gujarati News
- Ayodhya ram mandir
- After 500 Years Of Waiting For Prana Pratistha, The Prana Pratistha Ceremony Of Ramlalla Was Completed In Ayodhya In 84 Seconds
9 કલાક પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યાના રામમંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા વિધિ થઈ. 84 સેકન્ડની આ વિધિનો સાક્ષી આખો દેશ બન્યો. પ્રાણપ્રતિષ્ઠા સમયે મંદિરના ગર્ભ ગૃહમાં વડાપ્રધાન મોદી સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યાં હતાં.