2 કલાક પેહલા
- કૉપી લિંક
આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે. આ પર્વ 11 ઓક્ટોબર સુધી ચાલશે. આ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ દિવસોમાં પૂજાની સાથે સાથે દેવી દુર્ગાની વાર્તાઓ વાંચવી અને સાંભળવી જોઈએ. દેવી ભાગવત મહાપુરાણનો પાઠ કરવો જોઈએ. દેવી ભાગવત પુરાણ દેવી દુર્ગા અને સુખી જીવન માટેના સૂત્રો વિશે જણાવે છે.
દેવી ભાગવત પુરાણના 11મા ઉપદેશમાં એવા સૂત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને અપનાવવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ પ્રકરણમાં ભગવાન નારાયણ અને નારદમુનિ વચ્ચેના સંવાદો છે. જાણો આ પુરાણના કેટલાક ખાસ પાઠ…