53 મિનિટ પેહલા
- કૉપી લિંક
શનિનું રત્ન નીલમ ટાઇટેનિક ડુબાડે અને અમિતાભ પેહરે તો ડૂબતી કારકિર્દી બચાવે. કયુ નંગ કે રત્ન તમને માફક આવશે ?અને કયું તમને નુકસાન કરશે? આ બાબત તમારી વ્યક્તિગત કુંડળીના તલસ્પર્શી અભ્યાસના આધારે નક્કી થાય. જો નંગ માફક આવે તો આસમાન હાથ આવે. અનુકૂળ નંગ જીવનમાં રંગ લાવે અને પ્રતિકૂળ નંગ સફળ જીવનને પણ ભંગ કરે. નંગ-રત્નના અમુક કોમ્બિનેશન જેમ કે પોખરાજ+નીલમ, માણેક+નીલમ, માણેક+ગોમેદ, હીરો+મંગળનો મૂંગો એક સાથે ધારણ કરવાથી બરબાદીના કારણ વિના આમંત્રણ જીવનમાં આવી જાય છે. કુંડળીનું સૂક્ષ્મ નિરીક્ષણ અને નંગ-રત્નની સાચી જાણકારી જ જીવનમાં સફળતાનો સાચો માર્ગ બતાવે છે. કોઇ નંગ તમને ખોટું કે અર્થહીન નંગ પેહરાવી જાય એના કરતાં સાચું પહેરતા પેહલા અભ્યાસુ -જ્ઞાનીનો સંપર્ક કરો. નંગ અને રત્ન વિષે શું કહે છે ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડૉ.પંકજ નાગર તે માહિતી જાણવા ઉપર આપેલા ફોટા પર ક્લિક કરો અને વીડિયો જુઓ