સ્પોર્ટ્સ ડેસ્ક27 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહા મુકાબલો રવિવાર, 23 ફેબ્રુઆરીના રોજ બપોરે 2.30 વાગ્યે રમાશે. 2017માં બંને વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમાઈ હતી, જે પાકિસ્તાને જીતી હતી. આ વખતે ભારતની જીતવાની શક્યતા કેટલી છે? શું વિરાટ કોહલીની બેટિંગ પોઝિશન બદલવી જોઈએ કારણ કે તે નંબર 3 પર સતત નિષ્ફળ જઈ રહ્યો છે? ટીમ ઈન્ડિયાએ કોઈ ફેરફાર કરવા જોઈએ કે નહીં?
આ મેચ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, નીચે આપેલા 7 સવાલો પર તમારો અભિપ્રાય આપો. અભિપ્રાય બનાવવા માટે જરૂરી ડેટા પ્રશ્નોની નીચે છે…
તો ચાલો શરૂ કરીએ, ફક્ત 2 મિનિટ લાગશે…
1.
2.
3.
4.
5.
6.
7.