Tag: Bangladesh

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન તમીમ ઇકબાલને હાર્ટ એટેક આવ્યો:  મેચ રમતી વખતે તબિયત બગડી ગઈ; જાન્યુઆરીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન તમીમ ઇકબાલને હાર્ટ એટેક આવ્યો: મેચ રમતી વખતે તબિયત બગડી ગઈ; જાન્યુઆરીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી

સ્પોર્ટ્સ ડેસ્ક25 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન તમીમ ઇકબાલને સોમવારે સવારે હૃદયરોગનો હુમલો આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. મેચ ...

બાંગ્લાદેશમાં 7 મહિનામાં કપડાની 140 ફેક્ટરી બંધ:  1 લાખ લોકો બેરોજગાર, કંપનીના માલિકો દેશ છોડીને ભાગી રહ્યા છે

બાંગ્લાદેશમાં 7 મહિનામાં કપડાની 140 ફેક્ટરી બંધ: 1 લાખ લોકો બેરોજગાર, કંપનીના માલિકો દેશ છોડીને ભાગી રહ્યા છે

ઢાકા45 મિનિટ પેહલાકૉપી લિંકગારમેન્ટ સેક્ટરમાં સર્જાયેલી કટોકટીના કારણે હજારો લોકો બેરોજગાર બની ગયા છે. (ફોટો-ફાઈલ)બાંગ્લાદેશનો ગારમેન્ટ સેક્ટર હાલમાં ગંભીર કટોકટીમાંથી ...

શેખ હસીનાના પિતા હવે બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા નથી:  ખાલિદા ઝિયાના પતિ ઝિયાઉર રહેમાને શાળાના નવા પુસ્તકોમાં સ્વતંત્રતાનો શ્રેય આપ્યો

શેખ હસીનાના પિતા હવે બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા નથી: ખાલિદા ઝિયાના પતિ ઝિયાઉર રહેમાને શાળાના નવા પુસ્તકોમાં સ્વતંત્રતાનો શ્રેય આપ્યો

ઢાકા26 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશની યુનુસ સરકારે શેખ હસીનાના પિતા અને પૂર્વ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનના વારસાને ભૂંસવાનું શરૂ કર્યું છે. ...

બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની જામીન અરજી ફગાવાઈ:  ચટગાંવ કોર્ટમાં અડધો કલાક સુનાવણી ચાલી; હવે હાઇકોર્ટ જવાની તૈયારી

બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની જામીન અરજી ફગાવાઈ: ચટગાંવ કોર્ટમાં અડધો કલાક સુનાવણી ચાલી; હવે હાઇકોર્ટ જવાની તૈયારી

ઢાકા2 કલાક પેહલાકૉપી લિંકબાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય પ્રભુ દાસની જામીન અરજી આજે બીજી વખત ફગાવી દેવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ...

બાંગ્લાદેશમાં ક્રિસમસ પર 17 ખ્રિસ્તીઓના ઘર ફુંકી માર્યા:  તેઓ પ્રાર્થના કરવા બાજુના ગામમાં આવેલા ચર્ચમાં ગયા હતા, તકનો લાભ ઉઠાવીને બદમાશોએ આગ ચાંપી

બાંગ્લાદેશમાં ક્રિસમસ પર 17 ખ્રિસ્તીઓના ઘર ફુંકી માર્યા: તેઓ પ્રાર્થના કરવા બાજુના ગામમાં આવેલા ચર્ચમાં ગયા હતા, તકનો લાભ ઉઠાવીને બદમાશોએ આગ ચાંપી

ઢાકા23 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશમાં નાતાલની પૂર્વસંધ્યાએ 17 ખ્રિસ્તી ઘરોને બાળી નાખવામાં આવ્યા હતા.બાંગ્લાદેશમાં ક્રિસમસના તહેવાર પર ખ્રિસ્તી સમુદાયના લોકોના 17 ...

મોદીની સોશિયલ મીડિયા પોસ્ટ સામે બાંગ્લાદેશને વાંધો:  PMએ લખ્યું- 1971નું યુદ્ધ અમારી જીત હતી; બાંગ્લાદેશી મંત્રીએ કહ્યું- ભારત માત્ર સહયોગી હતો

મોદીની સોશિયલ મીડિયા પોસ્ટ સામે બાંગ્લાદેશને વાંધો: PMએ લખ્યું- 1971નું યુદ્ધ અમારી જીત હતી; બાંગ્લાદેશી મંત્રીએ કહ્યું- ભારત માત્ર સહયોગી હતો

ઢાકા2 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટ સામે વાંધો ઉઠાવ્યો છે. તેમના કાયદા મંત્રી આસિફ નઝરુલે સોમવારે એક સોશિયલ ...

પાકિસ્તાનીઓની ‘બેરોકટોક એન્ટ્રી’, ભારત માટે ઝેરીલા શબ્દો:  શું બાંગ્લાદેશ સરકારનો નવો નિર્ણય દિલ્હી માટે સુરક્ષા પડકાર બનશે?

પાકિસ્તાનીઓની ‘બેરોકટોક એન્ટ્રી’, ભારત માટે ઝેરીલા શબ્દો: શું બાંગ્લાદેશ સરકારનો નવો નિર્ણય દિલ્હી માટે સુરક્ષા પડકાર બનશે?

ઢાકા46 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાની નાગરિકો હવે સુરક્ષા મંજૂરી વિના પણ બાંગ્લાદેશમાં પ્રવેશ કરી શકશે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે પાકિસ્તાની નાગરિકો માટે ...

બાંગ્લાદેશે કોલકાતા-ત્રિપુરાના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા:  આસિસ્ટન્ટ હાઈ કમિશનમાં ઘૂસણખોરી અંગેની કાર્યવાહી; ઢાકામાં ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર

બાંગ્લાદેશે કોલકાતા-ત્રિપુરાના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા: આસિસ્ટન્ટ હાઈ કમિશનમાં ઘૂસણખોરી અંગેની કાર્યવાહી; ઢાકામાં ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર

ઢાકા23 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશની યુનુસ સરકારે કોલકાતા અને ત્રિપુરાથી પોતાના 2 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. 2 ડિસેમ્બરે અગરતલામાં બાંગ્લાદેશી હાઈ ...

બાંગ્લાદેશમાં ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવા રસ્તા પર ઉતર્યા કટ્ટરપંથીઓ:  જુમ્માની નમાઝ પછી પ્રદર્શન શરૂ થયું; ચિન્મય કૃષ્ણ દાસને છોડાવવા માટે દુનિયાભરમાં ઇસ્કોનની પ્રાર્થના સભાઓ

બાંગ્લાદેશમાં ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવા રસ્તા પર ઉતર્યા કટ્ટરપંથીઓ: જુમ્માની નમાઝ પછી પ્રદર્શન શરૂ થયું; ચિન્મય કૃષ્ણ દાસને છોડાવવા માટે દુનિયાભરમાં ઇસ્કોનની પ્રાર્થના સભાઓ

ઢાકા23 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશમાં ઢાકા હાઇકોર્ટે ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યા પછી કટ્ટરવાદી જૂથોએ શુક્રવારે ભારે હોબાળો મચાવ્યો હતો. ...

‘અમે તેમને ખૂદથી અલગ નથી કર્યા’:  ચિન્મય પ્રભુ અંગે બાંગ્લાદેશ ઇસ્કોનની સ્પષ્ટતા; ગઈકાલે કહ્યું હતું- ચિન્મય સાથે અમારો કોઈ સંબંધ નથી

‘અમે તેમને ખૂદથી અલગ નથી કર્યા’: ચિન્મય પ્રભુ અંગે બાંગ્લાદેશ ઇસ્કોનની સ્પષ્ટતા; ગઈકાલે કહ્યું હતું- ચિન્મય સાથે અમારો કોઈ સંબંધ નથી

નવી દિલ્હી/ઢાકા18 મિનિટ પેહલાકૉપી લિંકઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન) એ ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ પ્રભુ દાસને લઈને પોતાનું વલણ ...

Page 1 of 4 1 2 4

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?