રાજસ્થાનમાં આજે બપોરે 3 વાગે મંત્રીમંડળનું વિસ્તરણ: 25 મંત્રીઓ શપથ લઈ શકે છે; રાજ્યવર્ધન રાઠોડ, મહંત પ્રતાપપુરી સહિત અનેક ધારાસભ્યો ભાજપ કાર્યાલય પહોંચ્યા
જયપુર22 મિનિટ પેહલાકૉપી લિંકરાજસ્થાનમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. રાજ્યપાલ કલરાજ મિશ્રા બપોરે 3.15 કલાકે નવા મંત્રીઓને શપથ લેવડાવશે. સીએમ ભજનલાલે ...