છત્રપતિ શિવાજીની પ્રતિમા તોડવાના કેસમાં કન્સલ્ટન્ટની ધરપકડ: પોલીસે મધરાતે સંબંધીના ઘરેથી ઝડપી લીધો; અજિત પવારે કહ્યું- સ્મારક ફરીથી બનશે
માલવણ14 કલાક પેહલાકૉપી લિંકસિંધુદુર્ગ પોલીસે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવાની ઘટનામાં માળખાકીય સલાહકાર અને કોન્ટ્રાક્ટર ચેતન પાટીલની ધરપકડ ...