માતાના અવસાન બાદ ફારાહ ખાનની ભાવુક પોસ્ટ: કહ્યું, ‘હવે કોઈ શોક નહીં હોય, આ ઘાવમાંથી બહાર નીકળવાનો સમય નથી જતો, વસવસો હંમેશા રહેશે’
20 મિનિટ પેહલાકૉપી લિંકનિર્દેશક અને કોરિયોગ્રાફર ફારાહ ખાનની માતા મેનકા ઈરાનીનું 26 જુલાઈના રોજ નિધન થયું હતું. મેનકાની છેલ્લા ઘણા ...