ફારુક અબ્દુલ્લાએ કહ્યું- અમિત શાહ નેશનલ કોન્ફરન્સથી ડરે છે: અમે ઘૂસણખોર નથી; 370 હટાવી તો શું આતંકવાદ ખતમ થઈ ગયો
શ્રીનગર31 મિનિટ પેહલાકૉપી લિંકફારુક અબ્દુલ્લાએ કહ્યું- અમિત શાહ નેશનલ કોન્ફરન્સથી ડરે છે, તેથી જ તેઓ નેશનલ કોન્ફરન્સને બદનામ કરવાનો પ્રયાસ ...