ખજૂરથી લોહી વધશે તો પપૈયાથી જમવાનું પચશે: સંતરા આપશે અનેક બીમારી સામે લડવાની તાકાત, સફરજન શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢશે, શિયાળામાં આ ફળ અચૂક ખાઓ
નવી દિલ્હી12 કલાક પેહલાલેખક: મરજિયા જાફરકૉપી લિંકમોસમી ફળો ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળાની શરૂઆત થઈ ...