તાહા શાહ બદુશાને કહેવામાં આવ્યો નવો સુશાંતસિંહ રાજપૂત: એક્ટર બોલ્યો, ‘હું તેમનો વારસો વધારવા માગુ છું, તેઓ ખૂબ જ ફિલોસોફિકલ અને બુદ્ધિશાળી હતા’
38 મિનિટ પેહલાકૉપી લિંક'હીરામંડી'માં 'તાજદાર' અભિનેતા તાહા શાહ બદુશાને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ પહેલાં તાહાએ યશ રાજ ...