શાળાઓમાં ફાયરસેફટી અંગેની ચકાસણી હાથ ધરાઈ: શાળાભવનમાં નિયત કરેલા અધિકારીઓની ટીમે શાળાના આચાર્યોને સંકલનમાં લઈ ચકાસણીની કાર્યવાહી પૂર્ણ કરી – Surat News
રાજકોટમાં થયેલા અગ્નિકાંડની સરકારે ખુબ જ ગંભીરતાથી નોંધ લઈ ગૃહમંત્રીએ તમામ શાળાઓમાં ફાયરસેફટી અંગેની ચકાસણી અધિકારીઓ દ્વારા હાથ ધરી છે. ...