વારાણસીમાં ગંગાના કિનારે વિશાલાક્ષી દેવી બિરાજમાન: માન્યતા – દેવી વિશાલાક્ષીએ આ સ્થળે ઋષિ વ્યાસને ભોજન પીરસ્યું હતું; આ મંદિર 51 શક્તિપીઠો પૈકી એક
10 મિનિટ પેહલાકૉપી લિંકઆજે (11 એપ્રિલ) ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસ છે. નવરાત્રિ દરમિયાન દેવીના મંદિરોમાં દર્શન અને પૂજા માટે ભક્તોની ...