Tag: lok sabha live news update

વક્ફ સુધારા બિલ લોકસભામાં કાલે 12 વાગ્યે રજૂ થશે:  8 કલાક ચર્ચા થશે; અખિલેશે કહ્યું- અમે વિરોધ કરીશું, યોગીએ કહ્યું- પરિવર્તન એ સમયની માગ

વક્ફ સુધારા બિલ લોકસભામાં કાલે 12 વાગ્યે રજૂ થશે: 8 કલાક ચર્ચા થશે; અખિલેશે કહ્યું- અમે વિરોધ કરીશું, યોગીએ કહ્યું- પરિવર્તન એ સમયની માગ

નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકવક્ફ સુધારા બિલ 2 એપ્રિલે પ્રશ્નકાળ પછી બપોરે 12 વાગ્યે લોકસભામાં રજૂ કરવામાં આવશે. લોકસભાના સ્પીકર ...

લોકસભામાં ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ-2025 પસાર:  શાહે કહ્યું- રોહિંગ્યા-બાંગ્લાદેશી અશાંતિ ફેલાવશે તો કડક કાર્યવાહી કરીશું; વિદેશી નાગરિકોના આવવા-જવાની માહિતી રાખીશું

લોકસભામાં ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ-2025 પસાર: શાહે કહ્યું- રોહિંગ્યા-બાંગ્લાદેશી અશાંતિ ફેલાવશે તો કડક કાર્યવાહી કરીશું; વિદેશી નાગરિકોના આવવા-જવાની માહિતી રાખીશું

નવી દિલ્હી2 મિનિટ પેહલાકૉપી લિંકકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશી બિલ 2025 પર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું- ...

રાહુલે કહ્યું- લોકસભામાં મને બોલવા દેવામાં આવતો નથી:  સંસદ ફક્ત સરકાર માટે ચાલી રહી છે, વિપક્ષના સવાલના જવાબ મળતા નથી

રાહુલે કહ્યું- લોકસભામાં મને બોલવા દેવામાં આવતો નથી: સંસદ ફક્ત સરકાર માટે ચાલી રહી છે, વિપક્ષના સવાલના જવાબ મળતા નથી

નવી દિલ્હી31 મિનિટ પેહલાકૉપી લિંકરાહુલ ગાંધી વિપક્ષના 70 સાંસદો સાથે લોકસભા અધ્યક્ષને મળ્યા હતા.આજે બજેટ સત્રના બીજા તબક્કાનો 11મો દિવસ ...

સંસદ બહાર વિપક્ષના સાંસદોનું વિરોધ પ્રદર્શન:  પંજાબમાં ખેડૂતો સામેની પોલીસ કાર્યવાહી અને તમિલનાડુમાં સીમાંકન સામે વિરોધ કર્યો

સંસદ બહાર વિપક્ષના સાંસદોનું વિરોધ પ્રદર્શન: પંજાબમાં ખેડૂતો સામેની પોલીસ કાર્યવાહી અને તમિલનાડુમાં સીમાંકન સામે વિરોધ કર્યો

નવી દિલ્હી10 મિનિટ પેહલાકૉપી લિંકગુરુવારે બજેટ સત્રના સાતમા દિવસે, વિપક્ષના સાંસદોએ સંસદ પરિસરમાં કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું. પંજાબના ...

સંસદમાં મોદીએ કહ્યું- મહાકુંભમાંથી અનેક અમૃત નીકળ્યાં:  એકતાનું અમૃત એનો પવિત્ર પ્રસાદ; રાહુલે કહ્યું- નાસભાગમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી નહીં

સંસદમાં મોદીએ કહ્યું- મહાકુંભમાંથી અનેક અમૃત નીકળ્યાં: એકતાનું અમૃત એનો પવિત્ર પ્રસાદ; રાહુલે કહ્યું- નાસભાગમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી નહીં

બજેટસત્રના બીજા તબક્કાના પાંચમા દિવસે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભ મામલે સંસદમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે મહાકુંભમાંથી અનેક ...

બજેટ સત્રના ચોથા દિવસે હોબાળાની શક્યતા:  અદાણીના ઉર્જા પ્રોજેક્ટ પર ટકરાવની શક્યતા; કોંગ્રેસે તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ગણાવ્યો હતો

બજેટ સત્રના ચોથા દિવસે હોબાળાની શક્યતા: અદાણીના ઉર્જા પ્રોજેક્ટ પર ટકરાવની શક્યતા; કોંગ્રેસે તેને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ગણાવ્યો હતો

નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકસોમવારે બજેટ સત્રનો ચોથો દિવસ છે. સત્રના છેલ્લા ત્રણ દિવસ ભારે હોબાળાભર્યા રહ્યા છે. ત્રણેય દિવસે, ...

બજેટ સત્રનો ત્રીજો દિવસ, ટ્રાય- લેંગ્વેજનો વિરોધ:  ગઈકાલે ખડગેના નિવેદન પર હોબાળો થયો હતો, આજે મતદાર યાદી પર ચર્ચાની શક્યતા

બજેટ સત્રનો ત્રીજો દિવસ, ટ્રાય- લેંગ્વેજનો વિરોધ: ગઈકાલે ખડગેના નિવેદન પર હોબાળો થયો હતો, આજે મતદાર યાદી પર ચર્ચાની શક્યતા

નવી દિલ્હી37 મિનિટ પેહલાકૉપી લિંકબજેટ સત્રના ત્રીજા દિવસે આજે (બુધવારે) ટ્રાય- લેંગ્વેજ અને મતદાર યાદીના મુદ્દા પર ચર્ચા થઈ શકે ...

ખડગેના એક શબ્દ પર સંસદમાં સંગ્રામ:  ડેપ્યુટી સ્પીકરે ખડગેને બોલતા અટકાવ્યા, જેપી નડ્ડાએ કહ્યું- આવી ભાષા અત્યંત નિંદનીય છે

ખડગેના એક શબ્દ પર સંસદમાં સંગ્રામ: ડેપ્યુટી સ્પીકરે ખડગેને બોલતા અટકાવ્યા, જેપી નડ્ડાએ કહ્યું- આવી ભાષા અત્યંત નિંદનીય છે

નવી દિલ્હી7 કલાક પેહલાકૉપી લિંકબજેટ સત્રના બીજા દિવસે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. ...

રાહુલે કહ્યું- દેશભરમાં મતદાર યાદી પર સવાલો થઈ રહ્યા છે:  વિપક્ષ ગેરરીતિઓ પર ચર્ચા કરવા માંગે છે; ટ્રાય-લેંગ્વેજ મુદ્દે DMKના સાંસદોનો હોબાળો

રાહુલે કહ્યું- દેશભરમાં મતદાર યાદી પર સવાલો થઈ રહ્યા છે: વિપક્ષ ગેરરીતિઓ પર ચર્ચા કરવા માંગે છે; ટ્રાય-લેંગ્વેજ મુદ્દે DMKના સાંસદોનો હોબાળો

07:42 AM10 માર્ચ 2025કૉપી લિંક4 એપ્રિલ સુધી ચાલનારા આ સત્રમાં 16 બેઠકો થશેસંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થયો ...

બજેટ સત્રનો સાતમો દિવસ:  રાજ્યસભામાં સોનિયા ગાંધીએ કહ્યું- 14 કરોડ લોકો ખાદ્ય સુરક્ષા કાયદાથી વંચિત છે, સરકારે વહેલી તકે વસ્તી ગણતરી કરાવવી જોઈએ

બજેટ સત્રનો સાતમો દિવસ: રાજ્યસભામાં સોનિયા ગાંધીએ કહ્યું- 14 કરોડ લોકો ખાદ્ય સુરક્ષા કાયદાથી વંચિત છે, સરકારે વહેલી તકે વસ્તી ગણતરી કરાવવી જોઈએ

29 મિનિટ પેહલાકૉપી લિંકનિશિકાંત દુબેએ કહ્યું- સરકારે ભારતમાં USAID પાસેથી ભંડોળ મેળવનારી સંસ્થાઓની તપાસ કરવી જોઈએબીજેપી સાંસદ નિશિકાંત દુબેએ સરકારને ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?