વારાણસીમાં ભોળાનાથનું મંદિર ગંગામાં ડૂબ્યું: UPમાં 3 નદી બે કાંઠે વહેતી થઈ, કર્ણાટકમાં ભૂસ્ખલનથી 4નાં મોત; 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
નવી દિલ્હી10 મિનિટ પેહલાકૉપી લિંકનેપાળને અડીને આવેલા ઉત્તર પ્રદેશના 16 જિલ્લામાં પૂરની સ્થિતિ યથાવત છે. અહીં ત્રણ નદીઓ ખતરાના નિશાનથી ...