ગર્ભવતી મહિલાઓએ તુલસીના પાન ન ખાવા જોઈએ: આયુર્વેદ અનુસાર તુલસી ઔષધીય ગુણોનો ખજાનો, લીલી તુલસી કરતાં શ્યામ તુલસી વધુ ફાયદાકારક
નવી દિલ્હી36 મિનિટ પેહલાકૉપી લિંકભારતમાં તુલસીના છોડને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે કે તેને આંગણામાં રાખીને તેની પૂજા કરવામાં આવે ...