PM મોદી આજે તેલંગાણા અને ઓડિશાની મુલાકાતે: સિકંદરાબાદમાં શ્રી ઉજ્જયિની મહાકાલી મંદિર જશે, જાજપુરમાં 19600 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે
હૈદરાબાદ/ભુવનેશ્વર41 મિનિટ પેહલાકૉપી લિંકવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણા અને ઓડિશાના પ્રવાસે છે. તેઓ સવારે સિકંદરાબાદના શ્રી ઉજ્જૈની મહાકાલી મંદિર જશે. ...