Tag: parliament

ઇન્દિરાએ સોંપ્યું, શું મોદી કચ્છથીવુ પાછું લાવશે?:  મોદીના શ્રીલંકા પ્રવાસથી ચર્ચા ફરી શરૂ; મોદી સરકારે કહ્યું હતું- આનાં માટે લડવું પડશે

ઇન્દિરાએ સોંપ્યું, શું મોદી કચ્છથીવુ પાછું લાવશે?: મોદીના શ્રીલંકા પ્રવાસથી ચર્ચા ફરી શરૂ; મોદી સરકારે કહ્યું હતું- આનાં માટે લડવું પડશે

20 મિનિટ પેહલાકૉપી લિંકઓગસ્ટ 2023. વડાપ્રધાન મોદીએ સંસદમાં કહ્યું કે ઇન્દિરા ગાંધીની સરકારે 1974માં 'ભારત માતાનો એક ભાગ' શ્રીલંકાને આપ્યો ...

વકફ સુધારા બિલ 2 એપ્રિલે સંસદમાં રજૂ થઈ શકે:  રિજિજુએ કહ્યું- અમે આ માટે તૈયારી કરી રહ્યા છીએ; બિલના વિરોધમાં કાળી પટ્ટી બાંધી ઈદની નમાજ અદા કરાઈ

વકફ સુધારા બિલ 2 એપ્રિલે સંસદમાં રજૂ થઈ શકે: રિજિજુએ કહ્યું- અમે આ માટે તૈયારી કરી રહ્યા છીએ; બિલના વિરોધમાં કાળી પટ્ટી બાંધી ઈદની નમાજ અદા કરાઈ

નવી દિલ્હી7 મિનિટ પેહલાકૉપી લિંકવકફ સુધારા બિલ 2 એપ્રિલે સંસદમાં રજૂ થઈ શકે છે. સરકાર પહેલા આ બિલ લોકસભામાં રજૂ ...

વોટર ID-આધાર લિંક કરવાની આવશ્યકતા મામલે 18 માર્ચે બેઠક:  બોગસ વોટિંગ અટકાવવા માટે જરૂરી; હાલમાં, 64 કરોડ મતદારોના મતદાર ID લિંક થયેલ છે

વોટર ID-આધાર લિંક કરવાની આવશ્યકતા મામલે 18 માર્ચે બેઠક: બોગસ વોટિંગ અટકાવવા માટે જરૂરી; હાલમાં, 64 કરોડ મતદારોના મતદાર ID લિંક થયેલ છે

નવી દિલ્હી4 કલાક પેહલાકૉપી લિંકમતદાર ID ડેટામાં ગેરરીતિના આરોપોને કારણે ચૂંટણી પંચે બેઠક બોલાવી છે.વોટર ID ડેટામાં ગેરરીતિના આરોપોને કારણે, ...

માન્ય પાસપોર્ટ વિના ભારતમાં પ્રવેશ કરવા બદલ 5 વર્ષની જેલ:  લોકસભામાં ઇમિગ્રેશન બિલ રજૂ; જે વિદેશી ભારત માટે ખતરો, તેને એન્ટ્રી નહીં

માન્ય પાસપોર્ટ વિના ભારતમાં પ્રવેશ કરવા બદલ 5 વર્ષની જેલ: લોકસભામાં ઇમિગ્રેશન બિલ રજૂ; જે વિદેશી ભારત માટે ખતરો, તેને એન્ટ્રી નહીં

નવી દિલ્હી26 મિનિટ પેહલાકૉપી લિંકભારત આવતા વિદેશી નાગરિકોની અવરજવરને સુવ્યવસ્થિત કરવા માટે કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશી વિધેયક ...

જયશંકરે કહ્યું- અમેરિકાએ ભારતીયોને આ પહેલીવાર ડિપોર્ટ કર્યા નથી:  16 વર્ષમાં 15,652ને પાછા મોકલ્યા; કોંગ્રેસનો આરોપ- નાગરિકો સાથે આતંકવાદીઓ જેવુ વર્તન કરવામાં આવ્યું

જયશંકરે કહ્યું- અમેરિકાએ ભારતીયોને આ પહેલીવાર ડિપોર્ટ કર્યા નથી: 16 વર્ષમાં 15,652ને પાછા મોકલ્યા; કોંગ્રેસનો આરોપ- નાગરિકો સાથે આતંકવાદીઓ જેવુ વર્તન કરવામાં આવ્યું

નવી દિલ્હી2 મિનિટ પેહલાકૉપી લિંકવિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે રાજ્યસભામાં અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મુદ્દે જવાબ આપ્યો હતો.વિદેશ મંત્રી એસ જયશંકરે ...

ખડગેએ સંસદમાં કહ્યું- કુંભ નાસભાગમાં હજારો લોકો માર્યા ગયા:  ધનખરે નિવેદન પાછું ખેંચવા કહ્યું; વિપક્ષે કહ્યું- સરકાર મૃત્યુનો સાચો આંકડો જણાવે

ખડગેએ સંસદમાં કહ્યું- કુંભ નાસભાગમાં હજારો લોકો માર્યા ગયા: ધનખરે નિવેદન પાછું ખેંચવા કહ્યું; વિપક્ષે કહ્યું- સરકાર મૃત્યુનો સાચો આંકડો જણાવે

નવી દિલ્હી3 કલાક પેહલાકૉપી લિંકસંસદમાં બજેટ સત્રના ત્રીજા દિવસે સોમવારે વિપક્ષે મહાકુંભમાં નાસભાગને કારણે થયેલા મૃત્યુને લઈને બંને ગૃહોમાં હંગામો ...

ભાજપના સાંસદે પ્રિયંકા ગાંધીને 1984 લખેલી બેગ આપી:  તેના પર લોહીના ડાઘનું ચિત્ર; પહેલાં પણ પ્રિયંકા પેલેસ્ટાઈન, બાંગ્લાદેશ લખેલી બેગ સંસદમાં લઈને આવી ચૂકી છે

ભાજપના સાંસદે પ્રિયંકા ગાંધીને 1984 લખેલી બેગ આપી: તેના પર લોહીના ડાઘનું ચિત્ર; પહેલાં પણ પ્રિયંકા પેલેસ્ટાઈન, બાંગ્લાદેશ લખેલી બેગ સંસદમાં લઈને આવી ચૂકી છે

નવી દિલ્હી4 મિનિટ પેહલાકૉપી લિંકભાજપે શુક્રવારે સંસદમાં સાંસદ પ્રિયંકા ગાંધીને '1984' લખેલી બેગ ભેટમાં આપી હતી. બેગ પર લોહીથી રંગાયેલું ...

સા.કોરિયામાં કટોકટી લાદનાર રાષ્ટ્રપતિને હટાવવામાં આવ્યા:  મહાભિયોગ પ્રસ્તાવ પસાર, હવે PM દેશ ચલાવશે; સંસદની બહાર દેખાવકારોએ જશ્ન મનાવ્યો

સા.કોરિયામાં કટોકટી લાદનાર રાષ્ટ્રપતિને હટાવવામાં આવ્યા: મહાભિયોગ પ્રસ્તાવ પસાર, હવે PM દેશ ચલાવશે; સંસદની બહાર દેખાવકારોએ જશ્ન મનાવ્યો

સિઓલ5 મિનિટ પેહલાકૉપી લિંકસાઉથ કોરિયામાં શનિવારે રાષ્ટ્રપતિ યૂન સુક-સોલ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર ...

રિજિજુએ અદાણી સાથે વાડ્રા-ગેહલોતનો ફોટો શેર કર્યો:  કહ્યું- લોકો બાળકોની બુદ્ધિને ગંભીરતાથી લેતા નથી; રાહુલ મોદી-અદાણીના માસ્ક સાથે જોવા મળ્યા હતા

રિજિજુએ અદાણી સાથે વાડ્રા-ગેહલોતનો ફોટો શેર કર્યો: કહ્યું- લોકો બાળકોની બુદ્ધિને ગંભીરતાથી લેતા નથી; રાહુલ મોદી-અદાણીના માસ્ક સાથે જોવા મળ્યા હતા

નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકસંસદની બહાર મોદી-અદાણીના માસ્ક મુદ્દે ભાજપે વળતો પ્રહાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ અદાણીની કેટલીક ...

‘વન નેશન-વન ઇલેક્શન’ આ સત્રમાં રજૂ કરવામાં આવી શકે:  ચર્ચા માટે JPC પાસે મોકલવામાં આવશે બિલ; કેન્દ્રીય કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે

‘વન નેશન-વન ઇલેક્શન’ આ સત્રમાં રજૂ કરવામાં આવી શકે: ચર્ચા માટે JPC પાસે મોકલવામાં આવશે બિલ; કેન્દ્રીય કેબિનેટે પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે

નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકકેન્દ્ર સરકાર સંસદના વર્તમાન સત્રમાં જ 'વન નેશન-વન ઈલેક્શન' બિલ રજૂ કરી શકે છે. સંસદમાંથી બિલને ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?