અયોધ્યા રામ મંદિરમાં 25 વધુ પ્રતિમાઓ સ્થાપિત કરાશે: શેષાવતાર, સપ્તર્ષિ અને તુલસીદાસની મૂર્તિ સામેલ; ડિસેમ્બર સુધીમાં મંદિર નિર્માણ પૂર્ણ કરવાનો પ્રયાસ
અયોધ્યા1 કલાક પેહલાકૉપી લિંકઅયોધ્યાના રામલલ્લા મંદિરમાં વધુ 25 પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે. તેમાં શ્રીરામ દરબાર, સપ્તર્ષિ, શેષાવતાર અને અન્ય કેટલાક ...