Tag: Rajiv Gandhi

મણિશંકરે કહ્યું- રાજીવ બે વાર ફેલ થવા છતાં PM બન્યા:  કોંગ્રેસે કહ્યું- તે એક ભયાવહ માણસ, રાજીવે દેશને વિઝન આપ્યું

મણિશંકરે કહ્યું- રાજીવ બે વાર ફેલ થવા છતાં PM બન્યા: કોંગ્રેસે કહ્યું- તે એક ભયાવહ માણસ, રાજીવે દેશને વિઝન આપ્યું

નવી દિલ્હી58 મિનિટ પેહલાકૉપી લિંકપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ વખતે ...

બોફોર્સ કેસ- CBIની અમેરિકાને અપીલ:  એજન્સીએ કહ્યું- તપાસકર્તા પાસેથી માહિતી જોઈએ છે; હર્શમેને માહિતી શેર કરવાની તૈયારી દર્શાવી

બોફોર્સ કેસ- CBIની અમેરિકાને અપીલ: એજન્સીએ કહ્યું- તપાસકર્તા પાસેથી માહિતી જોઈએ છે; હર્શમેને માહિતી શેર કરવાની તૈયારી દર્શાવી

નવી દિલ્હી9 કલાક પેહલાકૉપી લિંકસેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ બોફોર્સ કૌભાંડ ઉકેલવાનો દાવો કરનાર માઈકલ હર્શમેન વિશે અમેરિકા પાસેથી ...

સલમાન રશ્દીના વિવાદાસ્પદ પુસ્તકની આયાત પરનો પ્રતિબંધ હટાવાયો:  દિલ્હી HCએ કહ્યું- નોટિફિકેશન ગાયબ; રાજીવ ગાંધીએ 1988માં પ્રતિબંધ લગાવ્યો હતો

સલમાન રશ્દીના વિવાદાસ્પદ પુસ્તકની આયાત પરનો પ્રતિબંધ હટાવાયો: દિલ્હી HCએ કહ્યું- નોટિફિકેશન ગાયબ; રાજીવ ગાંધીએ 1988માં પ્રતિબંધ લગાવ્યો હતો

નવી દિલ્હી24 મિનિટ પેહલાકૉપી લિંકરાજીવ ગાંધીએ 1988માં સલમાન રશ્દીના વિવાદાસ્પદ પુસ્તક 'ધ સેટેનિક વર્સિસ'ની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. જેની ...

રાહુલે ભત્રીજાને કહ્યું – મને 10 જનપથ વધારે પસંદ નથી:  મારા પિતા અહીં રહેતા હતા ત્યારે તેમનું અવસાન થયું, દિવાળી પર પેઇન્ટર સાથે કામ કર્યું

રાહુલે ભત્રીજાને કહ્યું – મને 10 જનપથ વધારે પસંદ નથી: મારા પિતા અહીં રહેતા હતા ત્યારે તેમનું અવસાન થયું, દિવાળી પર પેઇન્ટર સાથે કામ કર્યું

નવી દિલ્હી48 મિનિટ પેહલાકૉપી લિંકલોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને દિલ્હીના લુટિયન વિસ્તારમાં સ્થિત સરકારી આવાસ '10 જનપથ' ...

ભાજપે કહ્યું- પિત્રોડા પહેલા રાહુલને બોલતા તો શીખવાડો:  વિદેશમાં જઈને ભારતની મજાક ન ઉડાવો; PM બનવાનું સપનું છે તો લેશન કરતા શીખો

ભાજપે કહ્યું- પિત્રોડા પહેલા રાહુલને બોલતા તો શીખવાડો: વિદેશમાં જઈને ભારતની મજાક ન ઉડાવો; PM બનવાનું સપનું છે તો લેશન કરતા શીખો

2 કલાક પેહલાકૉપી લિંકભાજપ સાંસદ રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલને બોલતા આવડતું નથી. શું કોઈ વિદેશમાં જઈને ભારત વિશે ખરાબ ...

સામ પિત્રોડાએ કહ્યું- રાહુલ ગાંધી તેમના પિતા રાજીવ કરતાં સમજદાર:  તેઓ સારી વ્યૂહરચના ઘડે છે; તેમનામાં વડાપ્રધાન બનવાના તમામ ગુણ છે

સામ પિત્રોડાએ કહ્યું- રાહુલ ગાંધી તેમના પિતા રાજીવ કરતાં સમજદાર: તેઓ સારી વ્યૂહરચના ઘડે છે; તેમનામાં વડાપ્રધાન બનવાના તમામ ગુણ છે

નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ બુધવારે (4 સપ્ટેમ્બર) શિકાગોથી સમાચાર એજન્સી PTIને એક ઇન્ટરવ્યૂ આપ્યો ...

કોંગ્રેસે કહ્યું- કન્સલ્ટન્ટની વાતનો જવાબ આપવો જરૂરી નથી:  પ્રશાંત કિશોરે કહ્યું હતું- જો ચૂંટણીમાં પ્રદર્શન ખરાબ રહે તો રાહુલે બ્રેક લેવો જોઈએ

કોંગ્રેસે કહ્યું- કન્સલ્ટન્ટની વાતનો જવાબ આપવો જરૂરી નથી: પ્રશાંત કિશોરે કહ્યું હતું- જો ચૂંટણીમાં પ્રદર્શન ખરાબ રહે તો રાહુલે બ્રેક લેવો જોઈએ

નવી દિલ્હી3 કલાક પેહલાકૉપી લિંકકોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પીકેના નિવેદનો પર કોંગ્રેસે પોતાનો અભિપ્રાય આપવાનો ઈન્કાર કરી દીધો છે. ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?