CM શિંદેએ કહ્યું- PM મોદીએ બાલાસાહેબનું સપનું સાકાર કર્યું: જો બાલાસાહેબ જીવતા હોત તો મોદીની પીઠ થપથપાવી હોત: રામ મંદિર-કલમ 370 હટાવવાનું તેમનું સપનું હતું
કોંકણ28 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે (8 જાન્યુઆરી) રત્નાગિરી જિલ્લામાં શિવ સંકલ્પ અભિયાનના ભાગરૂપે શિવસેનાના (શિંદે જૂથ) કાર્યકરોને ...