તિરુપતિ લાડુ વિવાદ- ભાસ્કરના સવાલ અને નાયડુ-રેડ્ડીના જવાબ: ચંદ્રબાબુએ કહ્યું- શ્રદ્ધાળુઓની આસ્થા જાળવી રાખવાનું લક્ષ્ય; જગને કહ્યું- હું અલગ ધર્મનો, એટલે મને બદનામ કરવાનો પ્રયાસ
એમ એસ શંકર, અમરાવતી36 મિનિટ પેહલાકૉપી લિંકઆંધ્રના તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમાં પશુની ચરબી ભેળવવાના મામલાએ જોર પકડ્યું છે. સીએમ ચંદ્રબાબુ ...