સનાતન વિરુદ્ધના નિવેદન પર ઉધયનિધિએ કહ્યું- માફી નહીં માંગું: મારો હેતુ હિન્દુઓની દમનકારી પ્રથાઓને બતાવવાનો હતો; સનાતનને ડેન્ગ્યુ-મેલેરિયા જેવો ગણાવ્યો હતો
ચેન્નાઈ30 મિનિટ પેહલાકૉપી લિંકતમિલનાડુના ડેપ્યુટી સીએમ ઉધયનિધિ સ્ટાલિને સનાતનને ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બિમારી ગણાવતી તેમની ટિપ્પણી બદલ માફી માંગવાનો ઈન્કાર ...