અમદાવાદ17 મિનિટ પેહલા
- કૉપી લિંક
22 જાન્યુઆરી અયોધ્યા રામ જન્મભૂમિમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને ગણતરીના કલાકો બાકી છે તે પૂર્વે સમગ્ર દેશ રામમય બન્યો છે. અનેક જગ્યાએ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાઓ દ્વારા પણ વિદ્યાર્થીઓમાં રામચરિત્રનું સિંચન થાય તે હેતુથી વેશભૂષા સહિત ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભવ્ય શોભાયાત્રાનું આયોજન અમદાવાદમાં ઇસનપુર ખાતે આવેલી ઇમેજ