2 કલાક પેહલા
- કૉપી લિંક
મહાભારતના યુદ્ધને કારણે ધૃતરાષ્ટ્ર ખૂબ જ ચિંતિત હતા. ચિંતાને કારણે ધૃતરાષ્ટ્રને ઊંઘ ન આવી. તે સમયે તેમણે વિદુરને બોલાવ્યો, હતો જેથી વિદુરની જ્ઞાનની વાતો સાંભળીને તેનું મન શાંત થઈ શકે. ધૃતરાષ્ટ્ર અને વિદુર વચ્ચેના સંવાદને વિદુર નીતિ કહે છે. જાણો વિદુર નીતિના પ્રથમ અધ્યાયની કેટલીક વિશેષ નીતિઓ…