ભાવનગર11 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાષ્ટ્ર સંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપના મેમ્બરો દ્વારા અને દાતા રાજુભાઈ કાઠિયાવાડીના જન્મ દિવસ નિમીતે તા. 20-04-24ના રોજ ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં દર્દીઓના સગાને નાસ્તો કરાવ્યો. જેમા 350 જેટલા લોકોએ લાભ લિધો હતો. આ કાર્યમાં અર્હમ યુવા સેવા ગ્રુપના સમીરભાઈ, નિલેશભાઈ, જીમીતભાઈ સહિત 3 મેમ્બરો હાજર રહ્યા હતા.