રાજકોટ14 મિનિટ પેહલા
- કૉપી લિંક
આગામી લોકસભા ચૂંટણીને લઈ તા.7 મેના યોજાનાર ચુંટણીના આડે હવે માત્ર ચાર દિવસ જ બાકી રહ્યા છે. ત્યારે મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓ ચુંટણીસભા ગજવી રહ્યા છે. જેમાં આવતીકાલે તા.3ને શુક્રવારના કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લીકાર્જુન ખડગે રાજકોટની મુલાકાતે આવનાર છે. ત્રિકોણબાગ ખાતે સવારના 10 કલાકે તેમના દ્વારા જંગી જનસભાનું સંબોધન કરવામાં આવશે. જેમાં તે કોંગ્રેસના રાજકોટ બેઠકનાં ઉમેદવાર પરેશ ધાનાણીને મત આપવા લોકોને અપીલ કરશે. ત્યારબાદ બપોરે 1:00 કલાકે તેઓ એક પત્રકાર પરિષદનું સંબોધન કરશે.
અટલ સરોવર ખાતે મતદાન જાગૃતિ આગામી લોકસભા ચૂંટણીમાં વધુમાં