આણંદ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અનેક સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે. અત્યારે ઉનાળામાં ગરમીનો કહેર વરશે છે. તેનાથી રાહત મેળી તે માટે વડતાલ સંસ્થા દ્વારા છારોડી SGVP ગુરુકુળ મેમનગરના યજમાન પદે 15,000 જોડી ચંપલ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જે માટે 45 જેટલા વાહનોને વડતાલથી મુખ્ય કોઠારી ડો. સંત સ્વામી, પુજ્ય બાપુ સ્વામી, ધર્મનંદન સ્વામીએ ધજા ફરકાવીને શરૂઆત કરાવી હતી.
આ પ્રસંગે શ્યામ સ્વામીએ વિગત આપતા જણાવ્યું હતું કે, ભગવાન