ગીર સોમનાથ (વેરાવળ)16 મિનિટ પેહલા
- કૉપી લિંક
દેશના મુખ્ય ધાર્મિક સ્થળ સોમનાથથી અયોધ્યાને જોડતી નવી ટ્રેન શરૂ કરવા કેન્દ્રીય કેબિનેટ રેલમંત્રી અશ્વિની વૈષ્ણવને સોમનાથના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનભાના ઉપદંડક વિમલ ચુડાસમા દ્વારા રજૂઆત કરી માગ કરેલ છે.
સોમનાથના કોંગ્રેસી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કેન્દ્રીય