1 મિનિટ પેહલા
- કૉપી લિંક
અયોધ્યામાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલલ્લાને દંડવત પ્રણામ કર્યા હતા. આ પહેલા 5 ઓગસ્ટ 2020ના રોજ રામ મંદિરનું ભૂમિપૂજન યોજાયું હતું. જેમાં વડાપ્રધાન મોદીએ રામલલ્લાને સાષ્ટાંગ કર્યા હતા અને હવે 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પણ તેમણે દંડવત પ્રણામ કર્યા હતા.