કેજરીવાલે કહ્યું- હું મરી જાઉં તો પણ દુઃખી ન થતા: 2 જુને સરેન્ડર કરીશ, જેલમાં મારા પર ત્રાસ ગુજારવાના ફરી પ્રયાસો થશે; દિલ્હીવાસીઓ મારા માતા-પિતાનું ધ્યાન રાખજો
નવી દિલ્હી8 કલાક પેહલાકૉપી લિંકદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના 21 ...