જ્યાં ચમકીલાની હત્યા થઈ હતી, ત્યાં દિલજીતના હાથમાંથી લોહી નીકળ્યું!: ઈમ્તિયાઝ અલીએ કહ્યું, ‘પંજાબના લોકોએ શૂટિંગ માટે તેમનાં ઘરના દરવાજા ખોલી દીધા હતા’
15 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારીકૉપી લિંકનિર્દેશક ઈમ્તિયાઝ અલી હાલમાં ફિલ્મ 'અમર સિંહ ચમકીલા'ની સફળતાથી ખૂબ જ ખુશ છે. તેમને કહ્યું, ...